આવનારી ચોવીસીમાં થનારા તીર્થંકર
Published in
2 min readOct 6, 2022
શ્રી પદ્મનાથજી:
- શ્રેણિક મહારાજા નો જીવ, પ્રથમ નરકમાંથી આવશે.
શ્રી સુરદેવજી:
- શ્રી મહાવીર સ્વામીના કાકા સુપાર્શ્વ નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી સુપાર્શ્વજી:
- કોણિકરાજા ના પુત્ર ઉદયરાજા નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી સ્વયંપ્રભજી:
- પોટ્ટીલા અણગાર નો જીવ, ત્રીજા દેવલોકમાંથી આવશે.
શ્રી સર્વાનુભૂતિજી:
- દૃઢ યુદ્ધ શ્રાવક નો જીવ, પાંચમા દેવલોકમાંથી આવશે.
શ્રી દેવશ્રુતીજી:
- કાર્તિક શેઠ નો જીવ, પ્રથમ દેવલોકમાંથી આવશે.
શ્રી ઉદયનાથજી:
- શંખ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી પેઢાલજી:
- આનંદ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી પોટ્ટીલજી:
- સુનંદ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી સતકજી:
- પોખલી શ્રાવક ના ધર્મભાઈ શતક શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી મુનિસુવ્રતજી:
- શ્રી કૃષ્ણજી ની માતા દેવકી નો જીવ, નરકમાંથી આવશે.
શ્રી અમમજી:
- શ્રી કૃષ્ણ નો જીવ, ત્રીજી નરકમાંથી આવશે.
શ્રી નિ:કષાયજી:
- સુજેષ્ઠાજી ના પુત્ર, સત્યકી રુદ્ર નો જીવ, નરકમાંથી આવશે.
શ્રી નિષ્પુલાકજી:
- શ્રી કૃષ્ણ ના ભાઈ બલભદ્ર નો જીવ, પાંચમા દેવલોકમાંથી આવશે.
શ્રી નિર્મમજી:
- રાજગૃહીના ધન્ના સાર્થવાહની પત્ની સુલસા શ્રાવિકા નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી ચિત્રગુપ્તજી:
- બલભદ્રજી ની માતા રોહિણી નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી સમાધિનાથજી:
- ભગવાન મહાવીર ને કોળાપાક વહોરાવનાર રેવતી નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી સંવરનાથજી:
- સતતિલક શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી યશોધરજી:
- દ્વારકા નું દહન કરનાર દ્વિપાયન ઋષિ નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી વિજયજી:
- કરણ નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી મલ્યદેવજી:
- નિર્ગ્રંથ પુત્ર મલ્લનારદ નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી દેવચંદ્રજી:
- અંબડ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી અનંતવીર્યજી:
- અમર નો જીવ, દેવલોકમાંથી આવશે.
શ્રી ભદ્રંકરજી:
- સતકજી નો જીવ, સર્વાંર્થસિદ્ધ વિમાનમાંથી આવશે.