આ વાંચો- આંખથી નહિ, મગજથી

Mihir Pathak
LearningWala STUDIO
2 min readOct 27, 2019

અત્યારે શાળાઓમાં ‘વાચન આભિયાન’ ચાલી રહ્યું છે. તે અંતર્ગત ધો. 3 થી 8 ના વિદ્યાર્થીઓને આપ મૌખિક ભાષા વ્યવહાર પ્રવૃત્તિ- સંપુટની પ્રવૃતિઓ કરાવતા હશો. વાચન અભિયાનનો હેતુ અને આ મૌખિક પ્રવૃતિઓને વર્ગખંડમાં કેવી રીતે કરવાની છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન તા. 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટેલીકોન્ફરન્સ ના માધ્યમથી ડૉ. મહેન્દ્રભાઈ ચોટલિયાએ આપેલું હતું. પ્રસ્તુત લેખમાં આ ટેલીકોન્ફરન્સના જ સંપાદિત અંશો આપવામાં આવેલા છે. જે આપને આ પ્રવૃતિઓના ક્રિયાન્વયનમાં ખુબ ઉપયોગી રહશે.

--

--