પિસ્તાલીસ આગમોના છ વર્ગ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક સૂત્ર, ૨ ચૂલિકા સૂત્ર આને ૪૫ આગમો તરીકે…
ૐ હ્રીં ઐં કલીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ
૬ઠ્ઠી ગાથા
ઋદ્ધિ : ૐ હ્રીં અર્હં નમો કુટ્ટ બુદ્ધિણં
સર્વજ્ઞ ભગવંત ની વાણી કેવી હોય છે…???
પરમાત્માની વાણી વ્યાકરણના નિયમોથી યુક્ત હોય છે.
પરમાત્માની વાણી ઉચ્ચ સ્વર વાળી હોય છે.
પરમાત્માની વાણી અગ્રામ્ય હોય છે.
કૃતકર્મા:
સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત સ્વીકાર કરીને તેનું પાલન કરે.
ગુરુ સુશ્રુષા:
વર્તમાનકાળ (અવસર્પિણી કાળ) ના ૬૩ સલાકા પુરુષ
દીર્ઘ દ્રષ્ટી: કોઇપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા પરિણામ નો વિચાર કરવો.
કૃતજ્ઞ: કષ્ટના સમય માં કોઈએ પણ સહાય કરી હોય, તેનો ઉપકાર નહિ ભૂલવો.
વિશેષજ્ઞ: સારા ખોટા ની જાણકારી રાખવી.
સૂર્યમંત્ર : ૐ હ્રીં રત્નાડ્ક સૂર્યાય સહસ્ત્ર કિરણાય નમો નમઃ સ્વાહા
લાલ રંગ ની માળા, ૬૦૦૦ જાપ
ચંદ્રમંત્ર : ૐ રોહિણી પતયે ચંદ્રાય ૐ હ્રીં દ્રઃ દ્રીં ચંદ્રાય નમઃ સ્વાહા
ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો
નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.
These were the top 10 stories published by Jainopediya; you can also dive into yearly archives: 2020, 2022.