અધ્યાપન કરતાં અધ્યયન મહત્વનુ છે.
- શિક્ષક નહીં વિધ્યાર્થી મહત્વનો છે.
- શિક્ષકે બાળક ‘અધ્યયન’ કરી શકે એવી તકો ઊભી કરવાની છે.
- શિક્ષકે બાળકને ઓળખવાનો હોય છે. તેની અધ્યયન કરવાની તરેહ સમજવાની હોય છે, અને તેને અધ્યયન કરતી વેળાએ ક્યાં મુશ્કેલી આવે છે તે શોધવાનું…